Action Plan For Swachchhata Pakhavadiyu
સ્વચ્છતા શપથ
હું શપથ લઉ છું કે
પોતે સ્વચ્છતા માટે દર વર્ષે ૧૦૦ કલાક એટલે કે, દર અઠવાડિયે 2 કલાક કામ દાન કરીને સ્વચ્છતાનો સંકલ્પ ચરિતાર્થ કરીશ. ન ગંદકી કરીશ . ન કરવા દઈશ.
હું સૌથી પહેલા પોતાનાથી,મારા પરિવારથી મારા મહોલ્લાથી,મારાં કાર્યસ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ
આપણે જાણીએ છીએ કે દુનિયાના એજ દેશો સ્વચ્છ છે જેના
નાગરીકો ગંદકી કરતા નથી.
અમે ગામે-ગામે અને શેરીએ-શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર કરતા રહીશું.
હું આજે જે શપથ લઈ રહ્યો રહી છું એ શપથ અન્ય ૧૦૦ વ્યક્તિઓને પણ લેવડાવીશ જે દર વર્ષે ૧૦૦ કલાક સ્વચ્છતાના કામ માટે આપશે.
ગાંધીજીનાં સ્વપ્નોનું ભારત માત્ર આઝાદ ભારત નહિ સ્વચ્છ ભારત છે જે માટે હું પ્રતિબદ્ધ રહીશ.
સ્વચ્છતા પખવાડિયુ પરીપત્ર અને Day to Day પ્રવૃત્તિ આયોજન
Post a Comment
Post a Comment